યુવરાજ ચંદ્રપ્રકાશની ઘોષણા તક્ષશિલામાં જેમ જેમ પ્રસરી, તેમ તેમ એક બાજુ આનંદની લહેર ઊભી થવા લાગી, પણ બીજી બાજુ ...
તક્ષશિલા વિદ્યા અને વ્યૂહરચના નું પવિત્ર કેન્દ્ર. આજનો દિવસ સમગ્ર રાજય માટે માત્ર રાજકીય દૃષ્ટિએ મહત્વનો નહોતો, પણ ભાવનાત્મક ...
તક્ષશિલાના મહાદરબારમાં તૃતીય અને અંતિમ કસોટીનું તણાવભર્યું વાતાવરણ છવાયું હતું. આજની કસોટી પથ્થર જેવા સજ્જ શાસક નહીં, પણ મનુષ્ય ...
પ્રથમ કસોટીના જ્વલંત વિજય પછી તક્ષશિલા એક નવા ઉત્સાહથી ધબકતી હતી. પરંતુ જાણકારોને ખબર હતી કે સાચો શાસક તલવારથી ...
તક્ષશિલાની ભૂમિ પર ફરી એકવાર એક ઐતિહાસિક દિવસ ઉજવવા જઈ રહ્યો હતો. રાજમહેલથી માંડીને મહાવિદ્યાલય સુધી, સર્વત્ર એક જ ...
તક્ષશિલાના રાજમહેલમાં ઊથલપાથલ ચાલી રહી હતી. રાજકુમારોની પરીક્ષાઓ માટેની તૈયારી શરૂ થઈ ગઈ હતી, પણ પડછાયાઓમાં વિશ્વાસઘાતની ભીતિ ગૂંજી ...
૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા નરાધમ આતંકી હુમલામાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુ થયા એ બદલ હું ખૂબ દુઃખ અનુભવું છું. ...
યુદ્ધ પછી તક્ષશિલાની શૃંખલાબદ્ધ પુનર્નિર્માણની પ્રક્રિયામાં, માત્ર સુરક્ષા જ નહીં પરંતુ ન્યાય, વહીવટ અને શાસન વ્યવસ્થાને પણ મજબૂત બનાવવું ...
યુદ્ધ પછીના વર્ષોમાં, તક્ષશિલા બદલાઈ ગયું હતું. જો કે શહેરની દીવાલો હજુ ઊભી હતી, પરંતુ તેની અંદર એક નવો ...
તક્ષશિલાના ગ્રંથાલયની અંદર, શત્રુઓ અને ગદ્દાર વચ્ચેની ગૂપ્ત ચર્ચા હવે એક નવા તબક્કે પહોંચી હતી. શત્રુઓ માટે આ યુદ્ધ ...